નિયમિત જાપ કરો શ્રીગણેશનાં આ 12 નામનો, દૂર થઈ શકે છે જીવનનાં બધાં સંકટ
13- સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ ગણેશ ચતુર્થી છે. શ્રીગણેશ આપણા પ્રથમ પૂજ્ય દેવ છે. એટલે જ ગણેશ ચતુર્થીને દેશભરમાં અને ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના...
અઝાન અને આરતીની ગુંજ વચ્ચે દરગાહમાં થઈ જન્માષ્ટમીની ઉજવણી
જયપુર: રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાના એક ગામની દરગાહમાં ભગવાન કૃષ્ણના જન્મ પર આયોજિત જન્માષ્ટમી ઉત્સવની થતી ઉજવણી સાંસ્કૃતિક અને ધાર્મિક એકતાનું અનોખુ ઉદાહરણ છે. દરગાહમાં...
પ્રમુખ સ્વામીનું જન્મસ્થળ ચાણસદ બનશે આદર્શ ગામ, અહીં બાપાની યાદો આજે પણ છે જીવંત
વડોદરા શહેર નજીક બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ ચાણસદ ગામ આવેલુ છે. ચાણસદ ગામને આદર્શ ગામ બનાવવા માટે રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીને...