તમે ભારતના પટિયાલા રજવાડાના મહારાજા અને પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના દાદા મહારાજા ભુપિંદર સિંઘના રંગીન મૂડની વાતો જાણો છો? પટિયાલાના આ મહારાજાની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ મહારાજા ભુપિંદર સિંહના દિવાન જરામાની દાસે તેમની પુસ્તક ‘મહારાજા’ માં કર્યો છે. મહારાજા ભૂપિંદરસિંહે પટિયાલામાં ‘લીલા-ભવન’ મહેલ બનાવ્યો હતો. જ્યાં ફક્ત નગ્ન લોકોનો પ્રવેશ કરવામાં આવતો હતો. આ મહેલ પટિયાલા શહેરના ભૂપેન્દ્રનગર તરફ જવાના માર્ગ પર બહાદુરી બાગની નજીક સ્થિત છે. તેનો ઉલ્લેખ તેમના દિવાન દ્વારા ‘મહારાજા’ માં કરવામાં આવ્યો છે.
Look who is talking!
Your grandfather Maharaja Bhupinder Singh wrote a letter to British Govt and declared that General Dyer’s action (of killiηg ATLEAST 379 unarmed Indians) was approvable and “justified”.
During #Jallianwalabagh massacre, he gave aid to the British ! https://t.co/8XWb8FyaK5
— True Indology (@TIinExile) April 13, 2020
મહારાજા પાસે 10 અધિકૃત દાસીઓ અને કુલ 365 રાણીઓ હતી. મહારાજ આ રાણીઓની આરામ અને સુવિધાની સંપૂર્ણ કાળજી રાખતા હતા. આટલું જ નહીં, યુવતીઓને વિદેશથી લાવીને તેમના શોખ માટે દરેક વસ્તુ પ્રદાન કરવામાં આવતી હતી. મહારાજાની રાણીઓ માટે બાંધવામાં આવેલા મહેલો હવે ઐતિહાસિક વારસો બની ગયા છે. જણાવી દઈએ કે પટિયાલા ખાતે 365 રાણીઓ માટે ભવ્ય મહેલો બનાવવામાં આવ્યા હતા. તબીબી નિષ્ણાતોની ટીમો પણ રાણીઓના આરોગ્યની તપાસ માટે આ મહેલોમાં રહેતી હતી. તેઓને તેમની ઇચ્છા પ્રમાણે બધું પ્રદાન કરવામાં આવતું હતું.
રાજાના દીવાનના જણાવ્યા અનુસાર, મહારાજા ભૂપિંદર સિંહને દસ પત્નીમાંથી 83 સંતાનો હતા, જેમાંથી ફક્ત 53 જ જીવંત રહ્યા હતા. ઇતિહાસમાં એક વાર્તા છે કે કેવી રીતે મહારાજે પોતાની 365 રાણીઓને સંતુષ્ટ રાખી હતી. એવું કહેવામાં આવે છે કે મહારાજા પટિયાલાના મહેલમાં દરરોજ 365 ફાનસ પ્રગટાવવામાં આવતી હતી. જેના પર તેમની 365 રાણીઓમાંથી દરેક રાણીનું નામ દરેક ફાનસ પર લખેલું હતું. સવારે જે ફાનસ બુઝાઇ જાય તે ફાનસ પર જે રાણીનું નામ લખેલું હોય તેની સાથે મહારાજ રાત વિતાવતા હતા.
When Jacques #Cartier visited #Patiala in 1911, he was surprised to discover the jewel-loving Maharaja Singh was… https://t.co/LWShftYHdB pic.twitter.com/yl8TLdYpbA
— Francesca Cartier Brickell (@cescacartier) October 28, 2017
પટિયાલા શહેરની મધ્યમાં મહારાજા ભૂપિંદરસિંહનો કિલ્લો 10 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. મુખ્ય મહેલ, ગેસ્ટ હાઉસ અને કોર્ટ હૉલ આ કિલ્લાના સંકુલના મુખ્ય ભાગો છે. આ સંકુલની બહાર દર્શની ગેટ, શિવ મંદિર અને દુકાનો છે. આ બંને મહેલોને મોટી સંખ્યામાં પેઇન્ટિંગ્સથી સજાવવામાં આવ્યા છે. જે મહારાજા નરેન્દ્રસિંહની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યા હતા.
મહારાજાએ મહેલની બહાર સ્વિમિંગ પૂલ બનાવ્યો હતો. પૂલ એટલો મોટો હતો કે 150 મહિલાઓ એક સાથે સ્નાન કરી શકતી હતી. અહીં મહાન પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હતું. તે પાર્ટીઓમાં ભાગ લેવા મહારાજા તેમની ગર્લફ્રેન્ડને બોલાવતા હતા. તે બધાં મહારાજા અને તેના બે-ચાર વિશેષ મહેમાનો સાથે તળાવમાં સ્નાન કરતા હતા. પટિયાલા પેગ વિશ્વમાં મહારાજા ભૂપિંદર સિંહને કારણે વખણાય છે.
Patiala necklace by Cartier #Maharaja #Patiala #Jewels #Cartier #Diamonds pic.twitter.com/ldO8hq9Qkc
— Punjabi Rooh (@PunjabiRooh) January 31, 2014
વિશ્વના સાતમા સૌથી વધુ ડાયમંડનો હાર મહારાજા ભૂપિંદરસિંઘ પાસે હતો. ગળાનો આ હાર લગભગ એક હજાર કેરેટ હતો. આ ગળાનો હારની કુલ કિંમત 166 કરોડ હતી. હાલમાં, આ ગળાનો હાર બનાવનાર ડિઝાઇનર તેની માલિકી ધરાવે છે.
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ We Gujjus ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.